સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જે વેચાણની રીતમાં ગ્રાહકને માલ પસંદ પડે તો રાખે નહીંતર નિશ્ચિત સમય મર્યાદામાં માલ પરત કરી શકે તે પદ્ધતિને શું કહેવાય ?

જાંગડવેચાણ
કરારથી વેચાણ
ભાડે વેચાણ
સામાન્ય વેચાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભયસપાટી નક્કી કરવાનું સૂત્ર નીચે મુજબ છે?

વરદી સપાટી – માલ મેળવતાં લાગતો સરેરાશ સમયનો સરેરાશ વપરાશ
વરદી સપાટી – ઓછામાં ઓછા સમયનો ઓછામાં ઓછો વપરાશ
સરેરાશ વપરાશ x તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત
વધુમાં વધુ વપરાશ x માલ મેળવતાં લાગતો વધુમાં વધુ સમય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ.

આપેલ પૈકી એક પણ નહિ
71% ઉપરાંતના
51% ઉપરાંતના
90% ઉપરાંતના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડમેળમાં લખાય છે.

માલનું રોકડ અને ઉધાર વેચાણ
બધી જ રોકડ આવક અને જાવક
ફક્ત રોકડ જાવક
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP