ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? પિંગળશી ગઢવી હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ પિંગળશી ગઢવી હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ? નરસિંહરાવ દિવેટિયા વિશ્વનાથ ભટ્ટ ન્હાનાલાલ મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટિયા વિશ્વનાથ ભટ્ટ ન્હાનાલાલ મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી 'દર્શક' જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી 'દર્શક' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? તેડાગર અમૃતા ઉપરવાસ કથાત્રયી અમૃતકુંભ તેડાગર અમૃતા ઉપરવાસ કથાત્રયી અમૃતકુંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અન ટુ ધિસ લાસ્ટ" નામના પુસ્તકે ગાંધીજીને આટલા બધા મોહિત અને પરિવર્તન કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ? લૂઈસ ફીશર લિયો ટોલ્સટોય જ્હોન રસ્કિન રસ્કિન બોન્ડ લૂઈસ ફીશર લિયો ટોલ્સટોય જ્હોન રસ્કિન રસ્કિન બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડોદરાના કીર્તિમંદિરની છત પર કયા બંગાળી ચિત્રકારે ફેસ્કો આલેખન કર્યું ? પ્રમોદકુમાર ચેટર્જી નંદલાલ બોઝ ગુલઝારીલાલ નંદા રાજા રવિ વર્મા પ્રમોદકુમાર ચેટર્જી નંદલાલ બોઝ ગુલઝારીલાલ નંદા રાજા રવિ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP