ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ? જોરાવરસિંહ જાદવ રમણ સોની ઝવેરચંદ મેઘાણી ભગવાનદાસ પટેલ જોરાવરસિંહ જાદવ રમણ સોની ઝવેરચંદ મેઘાણી ભગવાનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ? સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુરના ડુંગરો સાદ કરીને બોલાવતા હતા. - આ કયો અલંકાર છે ? અનન્વય સજીવારોપણ ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય સજીવારોપણ ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુદામાચરિત' આખ્યાનના કવિ કોણ છે ? શામળ પ્રેમાનંદ અખો ભાલણ શામળ પ્રેમાનંદ અખો ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિનોદની નજરે' ના લેખક કોણ ? વિનોદ શાહ વિનોદ જાની વિનોદ ભટ્ટ વિનોદ અધ્વર્યુ વિનોદ શાહ વિનોદ જાની વિનોદ ભટ્ટ વિનોદ અધ્વર્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગની દહીવાલા એ કયા અખબારમાં કાવ્યકટાક્ષ લેખનમાં કામ કરેલ છે ? સંદેશ દિવ્ય ભાસ્કર ગુજરાત સમાચાર ગુજરાત મિત્ર સંદેશ દિવ્ય ભાસ્કર ગુજરાત સમાચાર ગુજરાત મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP