સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કયા વિસર્જનને ફરજિયાત વિસર્જન કહેવાશે ?

સ્વૈચ્છિક
ટ્રીબ્યુનલ દ્વારા
અદાલતની દેખરેખ હેઠળ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ‘આંતરિક અંકુશ’નું લક્ષણ નથી.

કર્મચારીને નિશ્ચિતકાર્ય વહેંચવામાં આવે છે.
એક કર્મચારી દ્વારા થયેલું કાર્ય બીજા કર્મચારી દ્વારા સતત ચેક થતું રહે છે.
તેના દ્વારા ભૂલો અને અનિયમિતતા વધે છે.
સમયની બચત થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે શાખા મુખ્ય ઑફિસ વતી ખર્ચા ચૂકવે તો શાખા ખાતે ___ ખાતું ઉધાર થાય છે.

શાખા ખાતું
ખર્ચ ખાતું
મુખ્ય ઓફિસ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બેન્કોમાં ઉદ્યોગપતિ તથા વેપારીઓ દ્વારા મૂકવામાં આવતી થાપણને ___ થાપણ કહે છે.

બચત
આપેલ પૈકી એક પણ નહીં
રિકરિંગ
ચાલુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP