સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં ધંધો ફેરબદલ આપનાર કંપનીના ન. નુ. ખાતાની બાકી કેવી રીતે દર્શાવાય છે ? ધંધો ફેરબદલ લેનારના ન.નું. ખાતાની બાકીમાં અથવા તેનાં સામાન્ય અનામતમાં સમાવીને નોંધાય છે. પોતાના અનામત ખાતે જમા કરીને આપેલ પૈકી એકપણ નહીં પુનઃ મૂલ્યાંકન અનામત ઊભું કરીને ધંધો ફેરબદલ લેનારના ન.નું. ખાતાની બાકીમાં અથવા તેનાં સામાન્ય અનામતમાં સમાવીને નોંધાય છે. પોતાના અનામત ખાતે જમા કરીને આપેલ પૈકી એકપણ નહીં પુનઃ મૂલ્યાંકન અનામત ઊભું કરીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેની યાદીમાંથી કઈ યાદી ફક્ત જવાબદારી (દેવાં)ની છે. અગાઉથી ચુકવેલું ભાડું, પગાર, મેળવવાપાત્ર બાકી બિલો લેણદાર, લોન, બેંક, ઓવરડ્રાફ્ટ, ચૂકવવાપાત્ર બિલો રોકડ, સ્ટોક, દેવાદાર રોકડ, લોન, લેણદાર અગાઉથી ચુકવેલું ભાડું, પગાર, મેળવવાપાત્ર બાકી બિલો લેણદાર, લોન, બેંક, ઓવરડ્રાફ્ટ, ચૂકવવાપાત્ર બિલો રોકડ, સ્ટોક, દેવાદાર રોકડ, લોન, લેણદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ કોમ્પ્યુટરની વિશેષતા નથી ? ઝડપ સંગ્રહ ચોકસાઈ કૃત્રિમ બુદ્ધિમત્તા ઝડપ સંગ્રહ ચોકસાઈ કૃત્રિમ બુદ્ધિમત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક ગ્રાહકને ₹ 72000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 20% નફો ચઢાવીને વેચેલ છે. વર્ષના અંત સુધીમાં કોઈ નિર્ણય આવ્યો નથી. તો પેઢીનાં ચોપડે કેટલી કિંમતથી સ્ટોક નોંધાશે ? 60000 86400 72000 14400 60000 86400 72000 14400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શકમંદ અને ડૂબત દેવાદારોની ઘાલખાધ ક્યાં નોંધાવામાં આવશે ? સ્થિતિદર્શક નિવેદનમાં દેવાં બાજુ તૂટ ખાતાંમાં આવક બાજુ તૂટ ખાતામાં જાવક બાજુ કાચાં દેવાં તરીકે સ્થિતિદર્શક નિવેદનમાં દેવાં બાજુ તૂટ ખાતાંમાં આવક બાજુ તૂટ ખાતામાં જાવક બાજુ કાચાં દેવાં તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ? માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે. માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે. માલિકનો કાયદેસરના પ્રોવિડન્ડ ફંડમાં ફાળો સંપૂર્ણપણે કરમુક્ત છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 9.5% ના દર સુધી કરમુક્ત છે. કાયદેસરના પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલું વ્યાજ વાર્ષિક 12%ના દર સુધી કરમુક્ત છે. માલિકનો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પગારના 12% સુધી કરમુક્ત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP