સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકાર્યનો વ્યવહારુ અભિગમ તરીકે ___ મહત્વ ધરાવે છે.

પ્રણાલિકાગત અભિગમ
આધુનિક અભિગમ
આપેલ પૈકી એક પણ નહીં
અતિવિશાળ અભિગમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મુખ્ય ઓફિસના ચોપડે શાખાની મિલકતનું ખાતું રાખવામાં આવે ત્યારે મિલકતનો ઘસારો મુખ્ય ઓફીસના ખર્ચે ___ ખાતે ઉધારાય છે.

શાખા ખાતું
શાખા નફા નુકસાન ખાતું
એક પણ નહીં
ઘસારા ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP