ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ? દાંડીકૂચ અમદાવાદ મિલ કામદારની હડતાલ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ અમદાવાદ મિલ કામદારની હડતાલ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ધુવારણ વીજમથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ? જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? તેજપાળ વસ્તુપાળ અનુપમાદેવી વિમલમંત્રી તેજપાળ વસ્તુપાળ અનુપમાદેવી વિમલમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? ઈ.સ. 1947 ઈ.સ. 1949 ઈ.સ. 1948 ઈ.સ. 1950 ઈ.સ. 1947 ઈ.સ. 1949 ઈ.સ. 1948 ઈ.સ. 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. આપેલ તમામ કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. આપેલ તમામ કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ? ચાંપાનેરની નગીના મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ બાઈ હરિરની વાવ સૈયદ આલમની મસ્જિદ ચાંપાનેરની નગીના મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ બાઈ હરિરની વાવ સૈયદ આલમની મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP