ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ? બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદારની હડતાલ દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદારની હડતાલ દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં આવેલી જાણીતી સમાધિઓ સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :a. તોરલની સમાધિb. અમરબાઈની સમાધિc. સીતા માતાની સમાધિd. મોંઘીબાની સમાધિi. પરબ વાવડીii. શિહોરiii. અંજારiv. પીપાવાવ b-i, d-ii, a-iii, c-iv b-i, a-ii, d-iii, c-iv c-i, b-ii, a-iii, d-iv c-i, a-ii, d-iii, b-iv b-i, d-ii, a-iii, c-iv b-i, a-ii, d-iii, c-iv c-i, b-ii, a-iii, d-iv c-i, a-ii, d-iii, b-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીકૂચ પછી ગાંધીજીની ધરપકડ ક્યાંથી કરવામાં આવી ? પીપરડી ચોરંદા રાસગામ કરાડી પીપરડી ચોરંદા રાસગામ કરાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીનું ગદાધર મંદિર કયા કાળનું છે ? સલ્તનત ચાવડા મુઘલ મરાઠા સલ્તનત ચાવડા મુઘલ મરાઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ? ધીરજ કુંડ દામોદાર કુંડ આત્મ કુંડ સૂરત કુંડ ધીરજ કુંડ દામોદાર કુંડ આત્મ કુંડ સૂરત કુંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌપ્રથમ ખેડૂત રાહતધારો કયારે અમલમાં આવ્યો ? 1868 1877 1873 1879 1868 1877 1873 1879 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP