સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મિલકત-દેવાં સંચાલન અભિગમ અનુસાર, હેજિંગનો ખ્યાલ, રૂઢિચુસ્તતાનો ખ્યાલ અને આક્રમકતાનો ખ્યાલને ___ આધારે અંગે નીતિ નક્કી કરવામાં આવે છે. શાખ વેચાણ ઉઘરાણી ટૂંકા, લાંબા-ગાળાની મૂડી પ્રાપ્તિ શાખ વેચાણ ઉઘરાણી ટૂંકા, લાંબા-ગાળાની મૂડી પ્રાપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ પદ્ધતિમાં વસ્તુની માલિકી ખરીદનારને છેલ્લા હપ્તાની ચુકવણી બાદ મળે છે. રોકડેથી ખરીદી ઉધાર ખરીદી હપ્તા પદ્ધતિ ભાડા ખરીદ રોકડેથી ખરીદી ઉધાર ખરીદી હપ્તા પદ્ધતિ ભાડા ખરીદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલ અને સેવા કર ___ આધારે વસૂલ થાય છે. માલના ઉત્પાદનના આધારે આપેલ પૈકી એક પણ નહીં સેવા પૂરી પાડવાના આધારે માલ અને સેવાના ઉપભોગ માલના ઉત્પાદનના આધારે આપેલ પૈકી એક પણ નહીં સેવા પૂરી પાડવાના આધારે માલ અને સેવાના ઉપભોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. શેરદીઠ કમાણી મેળવો. 2.5 10 14.40 5 2.5 10 14.40 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો સોનું એ રોકડેથી માલ વેચ્યો તો તેની નોંધ ___ માં કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં રોકડમેળમાં યોગ્ય નોંધમાં વેચાણ નોંધમાં આપેલ પૈકી એક પણ નહીં રોકડમેળમાં યોગ્ય નોંધમાં વેચાણ નોંધમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ? શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે. ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે. પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે. ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP