સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકત-દેવાં સંચાલન અભિગમ અનુસાર, હેજિંગનો ખ્યાલ, રૂઢિચુસ્તતાનો ખ્યાલ અને આક્રમકતાનો ખ્યાલને ___ આધારે અંગે નીતિ નક્કી કરવામાં આવે છે.

ઉઘરાણી
વેચાણ
શાખ
ટૂંકા, લાંબા-ગાળાની મૂડી પ્રાપ્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો વ્યવહાર કામગીરીની પ્રવૃત્તિનો છે ?

માંડી વાળેલ પાઘડી
સ્ટોકમાં ઘટાડો
કરવેરાની જોગવાઈ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP