ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ?

રુદ્ર મહાલય
ગોપનું મંદિર
તારંગાના મંદિરો
મોઢેરાનું સૂર્યમંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો.

રમણીકલાલ દોશી
મધુભાઈ ગાવિત
વલ્લભ કીકાણી
નરસિંહભાઈ ભાવસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે ?

ગુપ્ત કાલીન
મૌર્યકાલીન
અનુગુપ્ત કાલીન
શુંગ કાલીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP