ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું. સારંગદેવ એક પણ નહીં મર્દાન બૈજુ સારંગદેવ એક પણ નહીં મર્દાન બૈજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ? હસ્તગિરિ પાલિતાણા ભદ્રેશ્વર તારંગા હસ્તગિરિ પાલિતાણા ભદ્રેશ્વર તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'બારડોલી સત્યાગ્રહ' કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1922 ઈ.સ. 1929 ઈ.સ. 1928 ઈ.સ. 1930 ઈ.સ. 1922 ઈ.સ. 1929 ઈ.સ. 1928 ઈ.સ. 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અર્જુનબારી દરવાજો, પીઠોરી દરવાજો કયાં સ્થિત છે ? સિદ્ધપુર અમદાવાદ પાવાગઢ વડનગર સિદ્ધપુર અમદાવાદ પાવાગઢ વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ? ભરૂચનો કિલ્લો વડનગરનો કિલ્લો પાટણનો કિલ્લો ડભોઈનો કિલ્લો ભરૂચનો કિલ્લો વડનગરનો કિલ્લો પાટણનો કિલ્લો ડભોઈનો કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તણછાંઈમાં રેશમી કાપડ પર સિંહ અને હાથી વગેરેની આકૃતિઓ છાપવામાં આવે છે. આ કાપડ કયા શહેરની વિશેષતા ગણાય છે ? કચ્છ ભાવનગર પાલનપુર સુરત કચ્છ ભાવનગર પાલનપુર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP