સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બિનકાર્ડ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

તેમાં માલસામનની રકમ અને જથ્થો બંનેની નોંધ થાય છે.
તેમાં દરેક વ્યવહારની વ્યક્તિગત નોંધ થાય છે.
તેમાં ફક્ત માલના જથ્થાની નોંધ કરવામાં આવે છે.
તે સ્ટોરકીપર તૈયાર કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરકારી કર્મચારીએ મેળવેલાં 'મનોરંજન ભથ્થાં' ના સંદર્ભમાં નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

તે મૂળ પગારના 20% કે વધુમાં વધુ ₹ 5,000 સુધી કરમુક્ત છે.
તે સંપૂર્ણપણે કરપાત્ર છે.
તે સંપૂર્ણપણે કરમુક્ત છે.
તેનો સૌપ્રથમ ગ્રોસ પગારમાં (પૂરેપૂરી રકમનો) સમાવેશ થશે અને ત્યાર પછી મૂળ પગારના 1/5 ભાગ કે ખરેખર મળેલું મનોરંજન ભથ્થું કે ₹ 5,000 પૈકી સૌથી ઓછી રકમ કપાત તરીકે બાદ થશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જૂની ઘાલખાધ વસૂલ થાય ત્યારે તે ___ ખાતે જમા થશે.

ધંધો વેચનારના દેવાદારો
ઘાલખાધ
ધંધો વેચનારના લેણદારો
ધંધો વેચનારના ઉપલક ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP