સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું ઘસારાનું કારણ નથી.

સામાન્ય વપરાશ
મિલકતની પડતર
બિનઉપયોગી થવું
બજાર કિંમતમાં ઘટાડો કે વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડે ખરીદ કિંમતમાં વ્યાજ શેના પર ચૂકવાય છે ?

ભાડે ખરીદ કિંમત પર
કરાર કિંમત પર
રોકડ કિંમત પર
દર હપ્તાની શરૂઆતની બાકી રહેલી રોકડ કિંમત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે એક કંપનીના પા.સ. માં રોકડ / બેંકની બાકી ₹ 60,000 છે. નવી કંપની એ બધી જ વાસ્તવિક મિલકત લીધી છે અને ₹ 10 નો એક એવા 40000 ઈ.શેર 10% પ્રીમિયમે બહાર પાડેલા જે ભરપાઈ થયા હતા. અને ખરીદકિંમત પેટે વેચનારને ₹ 10 નો એક એવા 20000 ઈ.શેર 10% પ્રીમિયમે આપેલા હતા. વિસર્જન ખર્ચ પેટે ₹ 9000 ચૂકવેલા. નવી કંપની ના પા.સ. માં શરૂની બેંક સિલક કેટલી હોય ?

₹ 2,51,000
₹ 2,81,000
₹ 2,41,000
₹ 3,81,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કયા વિસર્જનને ફરજિયાત વિસર્જન કહેવાશે ?

સ્વૈચ્છિક
અદાલતની દેખરેખ હેઠળ
ટ્રીબ્યુનલ દ્વારા
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP