સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન પડતર હિસાબી પદ્ધતિનો હેતુ નથી.

સંચાલકોના નિર્ણય ઘડતરમાં સહાય થવું
કરવેરા નક્કી કરવા
વેચાણકિંમત નક્કી કરવી
પડતર નક્કી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હવાલાની અસર દર્શાવાય છે.

ફક્ત પાકા સરવૈયામાં
વેપાર ખાતામાં/નફા નુકસાન ખાતાંમાં અને પાકા સરવૈયામાં
ફક્ત નફા નુકસાન ખાતાંમાં
ફક્ત વેપાર ખાતાંમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આમનોંધને વર્ગીકૃત કરી શકાય છે-

ખાસ આમનોંધ
આપેલ પૈકી એક પણ નહીં
વ્યક્તિગત આમનોંધ
ખાસ આમનોંધ અને વ્યક્તિગત આમનોંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકાર્યનો વ્યવહારુ અભિગમ તરીકે ___ મહત્વ ધરાવે છે.

આપેલ પૈકી એક પણ નહીં
અતિવિશાળ અભિગમ
પ્રણાલિકાગત અભિગમ
આધુનિક અભિગમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભંડોળપ્રવાહ પત્રક અને રોકડપ્રવાહ પત્રક કોના સમક્ષ રજૂ કરવામાં આવે છે ?

ફોરમેન
ઉત્પાદન સંચાલક
વેચાણ સંચાલક
ઉચ્ચ સંચાલકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયા વડે જાણી શકાતી નથી ?

સંપૂર્ણ ભુલાઈ જવાની ભૂલ (વિસરચૂકની ભૂલ)
ખાતામાં ખોટી બાજુએ ખતવણીની ભૂલ
ખાતામાં બેવડી રકમથી ખતવણી
ખોટી રકમની ખતવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP