સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન પડતર હિસાબી પદ્ધતિનો હેતુ નથી.

કરવેરા નક્કી કરવા
સંચાલકોના નિર્ણય ઘડતરમાં સહાય થવું
પડતર નક્કી કરવી
વેચાણકિંમત નક્કી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મૂડીકરણની રીતે પાઘડી = ___

મૂડીકૃત નફો + ચોખ્ખી મિલકત
ચોખ્ખી મિલકત - મૂડીકૃત નફો
મૂડીકૃત નફો - ચોખ્ખી મિલકત
મિલકત - દેવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઊંચું નાણાકીય લિવરેજ એટલે શું ?

સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ
નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ
નાણાકીય ખર્ચનું ઓછું પ્રમાણ
સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
₹ 40,000 ના ખર્ચે મિલકતની પુનઃ સ્થાપના કરવામાં આવી જેમાં ₹ 60,000નો જૂનો માલસામાન વપરાતા તેનો સમાવેશ થાય છે ઉપરાંત ₹ 1,00,000 ના ખર્ચે નવું બાંધકામ કર્યું, જેમાં ₹ 10,000નો જુનો માલસામાન વાપરવામાં આવ્યો રોકડમાં થયેલો કેટલો ?

₹ 84,30,000
₹ 57,00,000
₹ 84,40,000
₹ 50,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP