સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલસામાન અંકુશનો ઉદ્દેશ છે. ઉત્પાદન સાતત્ય જળવાઈ રહે. કાચોમાલ જરૂરી સમયે મળી રહે. આપેલ તમામ માલસામાન ખરીદીનો ખર્ચ લઘુતમ રહે. ઉત્પાદન સાતત્ય જળવાઈ રહે. કાચોમાલ જરૂરી સમયે મળી રહે. આપેલ તમામ માલસામાન ખરીદીનો ખર્ચ લઘુતમ રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રીતુ પાસેથી રૂ. 60,000નો માલ ખરીધો. હિસાબી સમીકરણ પર આ વ્યવહારની શું અસર થશે ? મિલકતમાં વધારો તથા ઘટાડો મિલકતમાં વધારો અને જવાબદારીમાં વધારો જવાબદારીમાં વધારો તથા ઘટાડો મિલકતમાં ઘટાડો તથા જવાબદારીમાં ઘટાડો મિલકતમાં વધારો તથા ઘટાડો મિલકતમાં વધારો અને જવાબદારીમાં વધારો જવાબદારીમાં વધારો તથા ઘટાડો મિલકતમાં ઘટાડો તથા જવાબદારીમાં ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબી ચોપડો નોંધે છે કે જે___ ધંધાની બહારની વ્યક્તિ સાથેના કેવળ ધંધાકીય વ્યવહારો હોય કેવળ આંતરિક ધંધાકીય વ્યવહારો હોય બધા બનાવો ધંધાને અસરકર્તા હોય બધા જ ધંધાકીય વ્યવહારો હોય ધંધાની બહારની વ્યક્તિ સાથેના કેવળ ધંધાકીય વ્યવહારો હોય કેવળ આંતરિક ધંધાકીય વ્યવહારો હોય બધા બનાવો ધંધાને અસરકર્તા હોય બધા જ ધંધાકીય વ્યવહારો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજન મુજબ સંયોજન અંગે જે ખરીદ કિંમતનો અવેજ નક્કી થાય તેનું સ્વરૂપ ___ શેર સ્વરૂપે જ હોવું જોઈએ. આપેલ પૈકી એક પણ નહીં ઈ.શેર, ડિબેન્ચર્સ સ્વરૂપે હોવું જોઈએ. પ્રેફ. શેર સ્વરૂપે જ હોવું જોઈએ. શેર સ્વરૂપે જ હોવું જોઈએ. આપેલ પૈકી એક પણ નહીં ઈ.શેર, ડિબેન્ચર્સ સ્વરૂપે હોવું જોઈએ. પ્રેફ. શેર સ્વરૂપે જ હોવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લિક્વિડેટર પાસે લેણદારોને ચૂકવવા માટે ફક્ત ₹ 52,500 છે. લિક્વિડેટરનું લેણદારોને ચુકવેલી રકમ પર 5% મહેનતાણું - ₹ 2,500 ₹ 3,000 ₹ 2,375 ₹ 2,625 ₹ 2,500 ₹ 3,000 ₹ 2,375 ₹ 2,625 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાગીદારી પેઢીને આપેલી લોન કે મૂડી પર તેને મળતાં વ્યાજ અંગે તેની કરપાત્રતા શું હશે ? અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. લોનનું વ્યાજ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ તથા મૂડીનું વ્યાજ ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. બંને કલમ 10(2 એ) હેઠળ કરમુક્ત ગણાય. અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. લોનનું વ્યાજ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ તથા મૂડીનું વ્યાજ ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. બંને કલમ 10(2 એ) હેઠળ કરમુક્ત ગણાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP