ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ?

ભોળાનાથ સારાભાઇ દિવેટિયા
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
રાજા રામમોહનરાય
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તીભાગ મુવમેન્ટ 1946માં થયેલ હતી તે હાલમાં કયા રાજય સાથે સંકળાયેલ છે ?

પશ્ચિમ બંગાળ
આંધ્ર પ્રદેશ
ઓડિશા
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભગવાન શંકરના મનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી ?

ચક્રપલિતા
પર્ણદત્તા
વીરસેન સબા
હરીશેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP