સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ અહેવાલ અંગે નીચેમાંથી કયું વિધાન સાચું નથી ?

હિસાબી પત્રકો વાંચનાર જેવાં કે બેન્કો, રોકાણકારો, લેણદારો, નાણાંકીય સંસ્થાઓ વગેરેને કંપનીની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડે છે.
નાણાંકીય પત્રકો સંપૂર્ણપણે સાચાં છે તેવો અભિપ્રાય આપે છે.
કંપનીના શેર હોલ્ડરોને ધંધાની મહત્વની બાબતોથી માહિતગાર કરે છે.
કંપનીના હિસાબો સાચી અને વાજબી સ્થિતિ રજૂ કરે છે, તેને સમર્થન આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો નામાનો લાભ નથી ?

તુલનાત્મક અભ્યાસની તક પૂરી પાડે છે
તે વૈકલ્પિક માપદંડની પદ્ધતિને સ્વીકારે છે
મૌખિક વ્યવહારનું લેખિત સ્વરૂપ રૂપાંતર છે
ધંધાનું મૂલ્ય (કિંમત) જાણવામાં મદદ કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણપરત નોંધની કુલ રકમની ખતવણી કરવામાં આવે છે :

ખરીદપરત નોંધમાં
વેચાણપરત નોંધમાં
માલ ખાતામાં
વેચાણ નોંધમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP