સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાકીય લિવરેજને ___ તરીકે ઓળખવામાં આવે છે.

ઇક્વિટી પરનો વેપાર
શેર હોલ્ડરોનું વળતર
ડિબેંચર હોલ્ડરોનું વળતર
શેરદીઠ કમાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઘસારો ઉધાર થાય છે.

વેપાર ખાતે
સંબંધિત મિલકત ખાતે
આપેલ પૈકી એક પણ નહીં
નફા નુકસાન ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર આધારિત હતો.

આપેલ બંને
તમારા કાર્ય વિષે તમને શું ગમે છે ?
આપેલ પૈકી એક પણ નહીં
તમારા કાર્ય વિષે તમને શું નથી ગમતું ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. નાણાકીય લિવરેજની કક્ષા મેળવો.

1
1.25
2
1.5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતમાં સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ થયા પછી પુનર્વીમાની ___

કંપની પર નિર્ભર છે.
આપેલ માંથી કોઈપણ નહીં
શક્યતા છે.
કોઈ શક્યતા રહેતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP