સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું તત્ત્વ કાર્યકારી લિવરેજનું નથી.

આવકવેરાનો દર
વેચાણનો જથ્થો
સ્થિર ખર્ચની રકમ
ફાળાનો ગુણોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વ્યવસ્થાતંત્રીય માહિતીસંચારને અસરકારક બનાવવા માટેનાં પરિબળો ___ છે.

આપેલ તમામ
ઔપચારિક માધ્યમ
વ્યવસ્થાતંત્રીય માળખું
કાર્ય વિશિષ્ટીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણનોંધની કુલ રકમની ખતવણી જે ખાતાંની જમા બાજુ કરવામાં આવે છે તે છે :

માલ ખાતું
વેચાણપરત ખાતું
વેચાણ ખાતું
ખરીદપરત ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી હિસાબી પદ્ધતિમાં :

દરેક વ્યવહારની એક જ અસર અપાશે.
દરેક વ્યવહારની બે અસર જ અપાશે.
અમુક વ્યવહારની અસર જ ન આપવામાં આવે.
અમુક વ્યવહારની એક અસર અને અમુક વ્યવહારની બે અસર અપાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP