સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકાર્યનો વ્યવહારુ અભિગમ તરીકે ___ મહત્વ ધરાવે છે.

પ્રણાલિકાગત અભિગમ
આપેલ પૈકી એક પણ નહીં
આધુનિક અભિગમ
અતિવિશાળ અભિગમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંચાલકોનું મુખ્ય કામ ___ સમતુલા જાળવી રાખવાનું છે.

માંગ પુરવઠાની
મિલકતો અને દેવાંની
નફા અને જોખમ
માલિકી અને દેવાંની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકીય હિસાબ મુજબ નફો ₹ 60,000 છે. નાણાંકીય હિસાબમાં છેવટના સ્ટોકની કિંમત ₹ 13,500 ગણેલી છે, જે પડતરમાં દર્શાવેલા સ્ટોકની કિંમત કરતાં 10% ઓછી છે. પડતર મુજબનો નફો :

₹ 58,500
₹ 61,500
₹ 60,000
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કુલ મિલકતો ₹ 4,00,000 છે. જેમાં 10% અવાસ્તવિક મિલકત છે. ધંધામાં દેવાં 1,00,000 છે. ધંધાની ખરીદી વખતે પાઘડી ₹ 50,000 નક્કી થઈ હોય તો ધંધાની ખરીદકિંમત ___ થાય.

3,00,000
3,10,000
2,60,000
3,60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP