સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટરનાં ખામીવાળા અહેવાલથી કઈ અસર થાય છે.

કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે.
કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે.
સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે.
કંપનીનું વિસર્જન કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
'પાઘડી' અથવા 'મૂડી અનામત' ગણતરી નીચે પૈકી ક્યારે થતી નથી.

વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં
આપેલ પૈકી એક પણ નહિ.
ખરીદ સ્વરૂપનાં સંયોજનમાં
ભા.હિ.ધો. - 14 મુજબ સંયોજન હોય તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો કરાર મુજબ ફુલ જવાબદારી 80,000 શેરની હોય તે પૈકી અજયની 50,000 શેરની જવાબદારી હોય, દરેક શેર ₹ 10 હોય અને 5% લેખે બાંયધરી કમિશન તેને મળતું હોય તો તેની રકમ કેટલી હોય ?

₹ 25,000
₹ 15,000
₹ 40,000
₹ 80,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ ગૌણ માહિતી નથી ?

બિન પ્રચલિત ઉદ્ગમસ્થાનો દ્વારા મળતી માહિતી
સમાચારપત્રો દ્વારા મળતી માહિતી
ખાનગી સંસ્થાનાં પ્રકાશનો દ્વારા મળતી માહિતી
ટપાલ દ્વારા તપાસથી મળતી માહિતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP