સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરનાં ખામીવાળા અહેવાલથી કઈ અસર થાય છે. સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે. કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે. કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે. કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે. કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે. કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે. કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચનાર વતી નાણાં ઉઘરાવતી અને વેચનાર વતી લેણદારોને નાણાં ચૂકવી આપતી કંપનીને કમિશન કઈ રકમ પર મળશે ? દેવાદારો પાસેથી મળેલી રકમ + લેણદારોને ચુકવેલ રકમ ચોખ્ખી મિલકત પર કુલ દેવાદારો + કુલ લેણદારો પર દેવાદારો પાસેથી મળેલી રકમ દેવાદારો પાસેથી મળેલી રકમ + લેણદારોને ચુકવેલ રકમ ચોખ્ખી મિલકત પર કુલ દેવાદારો + કુલ લેણદારો પર દેવાદારો પાસેથી મળેલી રકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કારખાનાના યાંત્રિક કલાક દર અને પરોક્ષ ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે :યાંત્રિક કલાકોપરોક્ષ ખર્ચ21,60075,60033,60093,600સ્થિર પરોક્ષ ખર્ચ શોધો. ₹ 18,000 ₹ 43,200 ₹ 3,600 ₹ 25,200 ₹ 18,000 ₹ 43,200 ₹ 3,600 ₹ 25,200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઈક્વિટી શેરનાં મૂલ્યાંકનનો આધાર ___પર હોય છે. આપેલ પૈકી એક પણ નહીં ડિવિડન્ડ અને કમાણી બંને પર ફક્ત કમાણી ફક્ત ડિવિડન્ડ આપેલ પૈકી એક પણ નહીં ડિવિડન્ડ અને કમાણી બંને પર ફક્ત કમાણી ફક્ત ડિવિડન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાની કુલ મિલકત ₹ 18,00,000 દેવાં ₹ 10,00,000 અપેક્ષિત વળતર દર 12.5%, વાર્ષિક સરેરાશ નફો ₹ 1,16,000 હોય ત્યારે મૂડીકૃત નફાના ધોરણે પાઘડી શોધો. ₹ 4,00,000 ₹ 1,16,000 ₹ 1,28,000 ₹ 1,25,000 ₹ 4,00,000 ₹ 1,16,000 ₹ 1,28,000 ₹ 1,25,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભંડોળપ્રવાહ પત્રક અને રોકડપ્રવાહ પત્રક કોના સમક્ષ રજૂ કરવામાં આવે છે ? ફોરમેન વેચાણ સંચાલક ઉચ્ચ સંચાલકો ઉત્પાદન સંચાલક ફોરમેન વેચાણ સંચાલક ઉચ્ચ સંચાલકો ઉત્પાદન સંચાલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP