સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટરનાં ખામીવાળા અહેવાલથી કઈ અસર થાય છે.

કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે.
કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે.
સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે.
કંપનીનું વિસર્જન કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાકીય લિવરેજને ___ તરીકે ઓળખવામાં આવે છે.

ઇક્વિટી પરનો વેપાર
શેર હોલ્ડરોનું વળતર
શેરદીઠ કમાણી
ડિબેંચર હોલ્ડરોનું વળતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકીય પત્રકોના ઉપયોગકર્તા દ્વારા તેના નિર્ણયમાં નોંધપાત્ર રીતે અસર કરે તેવી બાબત નાણાંકીય પત્રકમાં પ્રગટ કરવામાં આવેલી ન હોય કે કોઈ બાબત અંગે ગેરરજૂઆત થયેલી હોય તો તેને ___ કહે છે.

નોંધપાત્ર ભૂલ
આપેલ તમામ
નોંધપાત્ર વિસર ચૂક
હિસાબી ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં વધારે હોય અને ઓછા કામનું નુકસાન મજરે મેળવવાનું હોય ત્યારે....

રોયલ્ટી ખાતે ઉ... તે ઓ.કા. નુકસાન ખાતે... તે ખાણ માલિક ખાતે
રોયલ્ટી ખાતે ઉ... ઓ.કા. નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે
રોયલ્ટી ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે
ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP