સામાન્ય વિજ્ઞાન (General Science)
રાંધવાના ગેસના બાટલામાં ખરાબ વાસવાળો કયો વાયુ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ?

મરકેપ્ટન
મિથેન
આમાંનું એકેય નહીં
ઇથેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ?

ડૉ. મેઘનાથ સહા
ડૉ. જયંત નાર્સીકર
ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP