GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ ‘રણજિતરામ સુવર્ણપદક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો ?

સ્વામી આનંદ
સુરેશ દલાલ
જયંત પાઠક
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિનું નામ જણાવો.

ડૉ. એમ. એન. પટેલ
ડૉ. હિમાંશુ પંડયા
ડૉ. હર્ષદ ત્રિવેદી
ડૉ. વખારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP