GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ ‘રણજિતરામ સુવર્ણપદક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો ?

ગૌરીશંકર જોષી
જયંત પાઠક
સુરેશ દલાલ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનારા ગઝલકાર મરીઝનું નામ જણાવો.

અબ્બાસ અબ્દુલઅલી વાસી
અલ્તાફ શૌકતઅલી વાસી
અબ્દુલ અનવરહુસેન વાસી
અનવર કાદીરઅલી વાસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP