બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ?

પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે.
જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે,
સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે.
પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા વનસ્પતિ જૂથ સુકાય રચના ધરાવે છે ?

લીલ
અનાવૃત બીજધારી
ત્રિઅંગી
આવૃત બીજધારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNA ની રચનામાં

બંને શૃંખલા 5 → 3 દિશામાં
હવે શૃંખલા પ્રતિસમાંતર હોય જેમાં એક શૃંખલા 3¹ → 5¹ અને બીજી શૃંખલા 3 → 5
કુલ પ્યુરીન ન્યુક્લિઓટાઈડ અને પિરિમિડીન ન્યુક્લિઓટાઈડ સરખા નથી.
જુદા જુદા સજીવમાં એડેનીનનું પ્રમાણ થાયમિન કરતાં અલગ હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હાયલોનેમામાં કયા પ્રકારનું ફલન થાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
અંતઃફલન
બાહ્યફલન
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આર્થિક અને લોકવનસ્પતિ શાસ્ત્રીય માહિતી પ્રાપ્ત કરવામાં નીચેનામાંથી કોણ ઉપયોગી છે ?

બોટાનિકલ ગાર્ડન
વનસ્પતિ સંગ્રહાલય
આપેલ તમામ
વનસ્પતિ ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP