બાયોલોજી (Biology) સેન્ટ્રોમિટર રંગસૂત્રના છેડે હોય તો તે રંગસૂત્ર કયા નામથી ઓળખાય છે ? ટીલોસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક મેટાસેન્ટ્રિક ટીલોસેન્ટ્રિક એક્રોસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક મેટાસેન્ટ્રિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિકોષની વિશિષ્ટતા શું છે ? રિબોઝોમ્સ કોષરસ કણાભસૂત્ર કોષદીવાલ રિબોઝોમ્સ કોષરસ કણાભસૂત્ર કોષદીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણની કઈ અવસ્થામાં સમજાત રંગસૂત્રો છૂટા પડે જ્યારે તે રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે ? ભાજનાવસ્થા-II ભાજનાવસ્થા-I ભાજનોત્તરાવસ્થા-II ભાજનોત્તરાવસ્થા-I ભાજનાવસ્થા-II ભાજનાવસ્થા-I ભાજનોત્તરાવસ્થા-II ભાજનોત્તરાવસ્થા-I ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: ભાજનોત્તરાવસ્થા-I માં દ્વિધ્રુવીય ત્રાકના સંકોચન સાથે સમજાત રંગસૂત્રની જોડના રંગસૂત્ર અલગ-અલગ ધ્રુવ તરફ ગતિ કરે છે, જેની રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે.)
બાયોલોજી (Biology) સજીવની કઈ કક્ષા સામૂહિક લક્ષણો પર આધારિત છે ? જાતિ કુળ પ્રજાતિ વર્ગ જાતિ કુળ પ્રજાતિ વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. આપેલ તમામ સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. આપેલ તમામ સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એપિયરી એટલે શું ? મધમાખીનું સંકરણ મધમાખી રાખવામાં આવે તે મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે મધમાખીની માવજત મધમાખીનું સંકરણ મધમાખી રાખવામાં આવે તે મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે મધમાખીની માવજત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP