Talati Practice MCQ Part - 8
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.

805 ચો.મી.
890 ચો.મી.
800 ચો.મી.
880 ચો.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ?

દેડકું
ભૂંડ
ઉંદર
ગરોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતના ક્યા જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ?

દાહોદ
સાબરકાંઠા
છોટાઉદેપુર
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં સનદી સેવાઓનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ?

વોરન હેસ્ટિંગ્સ
લોર્ડ કોર્નવોલિસ
રીબર્ટ ક્લાઈવ
લોર્ડ વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP