Talati Practice MCQ Part - 8
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.

800 ચો.મી.
880 ચો.મી.
890 ચો.મી.
805 ચો.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી કયું પર્વત શિખર ભારતમાં આવેલ નથી ?

નંદાદેવી
કાંચનજંઘા
ગોડવિન ઓસ્ટિન
ધવલગિરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કમળપૂજા’ લઘુનવલકથાના લેખક કોણ છે ?

અમૃતલાલ વેગડ
પુરૂરાજ જોશી
જયંતી ગોહેલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
અમારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છલ્લેથી પ્રથમ નંબરે લાવે છે.

ઉત્પ્રેક્ષા
રૂપક
વ્યતિરેક
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP