GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નાણાકીય સંચાલનનો પ્રાથમિક ઉદ્દેશ ___ છે.

જોખમ મહત્તમ કરવું
વળતર મહત્તમ બનાવવું
માલિકોની સંપત્તિ મહત્તમ કરવી
નફો મહત્તમ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
___ અભિગમ હેઠળ મૂડી માળખાનો નિર્ણય પેઢીના મૂલ્યાંકન સાથે સુસંગત હોય છે.

ચોખ્ખી આવક
પરંપરાગત
ચોખ્ખી કાર્યકારી આવક
મોડીગિલાની-મિલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સંસ્કાર - સમન્વયના જે યુગને વિજયરાય વૈધે - સંગમયુગ કહ્યો છે તે યુગના પ્રતિભાવંત, ગુજરાતી નવી કવિતાના આદિપુરુષ, આઈ.સી.એસ. પદવી ધારક અને ‘‘આ વાઘને કરૂણગાન વિશેષ ભાવે" જેવી કારુણ્યસભર પંક્તિના સર્જકનું નામ જણાવો.

નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP