કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં મધ્ય પ્રદેશના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

બંડારૂ દત્તાત્રેય
મંગુભાઈ પટેલ
રાજેન્દ્ર અર્લેકર
થાવરચંદ ગેહલોત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં 1979 માં નોબેલ પુરસ્કાર વિજેતા સ્ટીવન વેનબર્ગ નું નિધન થયું, તેઓએ કયા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો હતો ?

ભૌતિક વિજ્ઞાન
સાહિત્ય
રસાયણ વિજ્ઞાન
શાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
1. રુદ્રેશ્વર મંદિર ભારતનું 39મું વિશ્વ ધરોહર સ્થળ બન્યું છે.
2. રુદ્રેશ્વર મંદિર તેલંગાણામાં આવેલું છે.
3. રુદ્રેશ્વર મંદિરનું નિર્માણ કાકતીય રાજા ગણપતિ દેવના સેનાપતિ રેચારલા રુદ્રએ કરાવ્યું હતું.
4. રુદ્રેશ્વર મંદિરને રામપ્પા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો.

માત્ર વિધાન 1, 2, 3 અને 4
માત્ર વિધાન 2, 3 અને 4
માત્ર વિધાન 1, 3 અને 4
માત્ર વિધાન 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP