ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મત્તવિલાસ પ્રહસન’ની રચના કોણે કરી છે ? મહેન્દ્રવર્મન પ્રથમ કલ્હણ માઘ પાણિની મહેન્દ્રવર્મન પ્રથમ કલ્હણ માઘ પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? રેખાખંડ વાર્તા ચંદ્રાવલી રોહીદાસ ચરિત્ર નંદબત્રીસી રેખાખંડ વાર્તા ચંદ્રાવલી રોહીદાસ ચરિત્ર નંદબત્રીસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૉનેટ' કાવ્યમાં કેટલી પંક્તિ હોય છે ? પંદર બાર તેર ચૌદ પંદર બાર તેર ચૌદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બૃહદપિંગળ’ ગ્રંથના રચયિતા કોણ છે ? રા.વિ. પાઠક નર્મદ પિંગળ મુની દલપતરામ રા.વિ. પાઠક નર્મદ પિંગળ મુની દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? વાટીકા તરસ જલધારા પરબ વાટીકા તરસ જલધારા પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રકલામાં મહત્ત્વના મનાતા ‘મુદ્રારાક્ષસ’ના રચયિતા કોણ છે ? વિષ્ણુ શર્મા શિવાનંદ પાણિની વિશાખાદત્ત વિષ્ણુ શર્મા શિવાનંદ પાણિની વિશાખાદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP