ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ?

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
સત્યના પ્રયોગો
નીતિવાદને માર્ગે
હિન્દ સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના તળાવ સરોવર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

લાલપરી તળાવ - રાજકોટ
બિંદુ સરોવર - સિદ્ધપુર
રણજિત સાગર - બનાસકાંઠા
નારેશ્વર તળાવ - ખંભાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સરસ્વતી નદીનું ઉદગમસ્થાન જણાવો જ્યાં ગૌમુખ માંથી સરસ્વતીનો પ્રવાહ વહે છે ?

મોઢેશ્વર
નાગેશ્વર
શંખેશ્વર
કોટેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP