ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અજામિલાખ્યાન'ના રચયિતા છે ? વિષ્ણુદાસ નાકર દયારામ પ્રેમાનંદ વિષ્ણુદાસ નાકર દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ? સિતાંશુ યશશ્ચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ સિતાંશુ યશશ્ચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાતાવરણ - શબ્દની સંધિ છૂટી પાડો. વાતા + આવરણ વાત + અનાવરણ વાત + આવરણ વા + તાવાર્ણ વાતા + આવરણ વાત + અનાવરણ વાત + આવરણ વા + તાવાર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? ભાવનગર મહેસાણા અમદાવાદ રાજકોટ ભાવનગર મહેસાણા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ? સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી દર્શક મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ઝવેરચંદ મેઘાણી દર્શક મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણજશ - શબ્દનો સમાસ જણાવો. તત્પુરુષ આપેલ પૈકી કોઈ નહીં દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ આપેલ પૈકી કોઈ નહીં દ્વંદ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP