બાયોલોજી (Biology) અર્ધીકરણ ઉદ્વિકાસ માટેનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે તેના પરિણામ માટે શું સાચું છે ? જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. ચાર બાળકોષો સર્જાય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. પુન:સંયોજન થાય છે. જનીનીક રીતે બાળકોષો સમાન હોય છે. ચાર બાળકોષો સર્જાય છે. અંડકોષો અને શુક્રકોષો સર્જાય છે. પુન:સંયોજન થાય છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ દરમિયાન વ્યતીકરણ થાય છે અને જનીનોની અદલાબદલી થાય છે.)
બાયોલોજી (Biology) પ્રાણીઉદ્યાનમાં કયા વિભાગો હોય છે ? પશુચિકિત્સા વિભાગ આપેલ તમામ વહિવટી વિભાગ સંશોધન વિભાગ પશુચિકિત્સા વિભાગ આપેલ તમામ વહિવટી વિભાગ સંશોધન વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દૈહિકકોષ ચક્રમાં___ મૂળભૂત કોષમાં હાજર DNA કરતા G1 માં બેવડાય છે. DNA નું સંયોજન S તબક્કામાં થાય છે. આંતરાવસ્થા ટૂંકી થાય છે. આંતરાવસ્થા બેવાર થાય છે. મૂળભૂત કોષમાં હાજર DNA કરતા G1 માં બેવડાય છે. DNA નું સંયોજન S તબક્કામાં થાય છે. આંતરાવસ્થા ટૂંકી થાય છે. આંતરાવસ્થા બેવાર થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પુનઃ સંયોજીત ઘંઠીકાનું દૃશ્યમાન થવુ કઈ અવસ્થાની લાક્ષણિકતા છે ? ડિપ્લોટીન પેકિટીન ઝાયગોટીન ડાયકાઈનેસીસ ડિપ્લોટીન પેકિટીન ઝાયગોટીન ડાયકાઈનેસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી અંડપ્રસવી સસ્તન પ્રાણી કયું છે ? ડોલ્ફિન બતકચાંચ પેંગ્વિન સસલું ડોલ્ફિન બતકચાંચ પેંગ્વિન સસલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભાજનોત્તરાવસ્થા દરમિયાન થતી ઘટના કઈ છે ? રંગસૂત્ર વિષુવવૃત્તીય તલ રચે છે. સેન્ટ્રોમિયર વિભાજિત થઈ રંગસૂત્રિકા છૂટી પડી વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાય. રંગસૂત્ર સમગ્ર કોષ વિસ્તારમાં પથરાય. રંગસૂત્ર રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય. રંગસૂત્ર વિષુવવૃત્તીય તલ રચે છે. સેન્ટ્રોમિયર વિભાજિત થઈ રંગસૂત્રિકા છૂટી પડી વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાય. રંગસૂત્ર સમગ્ર કોષ વિસ્તારમાં પથરાય. રંગસૂત્ર રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP