બાયોલોજી (Biology) ગુજરાતમાં ડેરીઉદ્યોગના પ્રણેતા કોણ છે ? ફહિયાન વર્ગીસ કુરિયન હુબેર વેનસ ફહિયાન વર્ગીસ કુરિયન હુબેર વેનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જે ઉત્સેચકોની આણ્વીય રચના થોડી જુદી પરંતુ કાર્યસમાન હોય તેવા ઉત્સેચકને શું કહેવાય ? કોએન્ઝાઈમ હેલોએન્ઝાઈમ એપોએન્ઝાઈમ આઈસોએન્ઝાઈમ કોએન્ઝાઈમ હેલોએન્ઝાઈમ એપોએન્ઝાઈમ આઈસોએન્ઝાઈમ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : એપોએન્ઝાઈમ ઉત્સેચકનો પ્રોટીન ભાગ છે. કો-એન્ઝાઈમ ઉત્સેચકનો બિનપ્રોટીન ભાગ છે. એકબીજા સાથે જોડાઈને હોલો એન્ઝાઈમ બનાવે છે. જ્યારે આઈસોએન્ઝાઈમ આણ્વીય સક્રિય રચનામાં સામાન્ય ફેરફાર દર્શાવે પરંતુ કાર્ય સમાન દર્શાવે.)
બાયોલોજી (Biology) પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કોના લીધે છે ? આયનિક બંધ પેપ્ટાઈડ બંધ S - S બંધ હાઈડ્રોજન બંધ આયનિક બંધ પેપ્ટાઈડ બંધ S - S બંધ હાઈડ્રોજન બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણથી કેવા સજીવોના સંરક્ષણ માટે ઉપાયો યોજી શકાય ? એક પણ નહિ સૌથી ઓછા પ્રમાણમાં હોય તેવા પ્રજનન ન કરી શકતાં નાશપ્રાય અને લુપ્ત થતા જતા એક પણ નહિ સૌથી ઓછા પ્રમાણમાં હોય તેવા પ્રજનન ન કરી શકતાં નાશપ્રાય અને લુપ્ત થતા જતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ એ વનસ્પતિ ઉદ્યાનોનું એક મહત્ત્વનું કાર્ય છે : ત્યાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓ જોઈ શકાય છે. તેઓ વન્યજીવોને કુદરતી વસવાટ પૂરો પડે છે. તે એક સુંદર મનોરંજક વિસ્તાર પૂરો પાડે છે. તેમાં જર્મપ્લાઝમનું નવસ્થાન સંરક્ષણ કરવામાં આવે છે. ત્યાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓ જોઈ શકાય છે. તેઓ વન્યજીવોને કુદરતી વસવાટ પૂરો પડે છે. તે એક સુંદર મનોરંજક વિસ્તાર પૂરો પાડે છે. તેમાં જર્મપ્લાઝમનું નવસ્થાન સંરક્ષણ કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ડાયસેકેરાઈડના પોલિસેકૅરાઈડમાં રૂપાંતર માટે કયો બંધ જવાબદાર છે ? ગ્લાયકોસિડીક પેપ્ટાઈડ એસ્ટર હાઇડ્રોફિબિક ગ્લાયકોસિડીક પેપ્ટાઈડ એસ્ટર હાઇડ્રોફિબિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP