GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ?

માધવસિંહ સોલંકી
ચીમનભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચાય ?

વક્રતાકેન્દ્રથી દૂર
વક્રતાકેન્દ્ર (C) પર
મુખ્યકેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે
મુખ્યકેન્દ્ર (F) પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
‘ઈવા ડેવ’ ઉપનામ ધરાવતા લેખકનું નામ જણાવો.

નટવરલાલ બુચ
દિલીપ રાણપુરા
એન્ટન ચેખોવ
પ્રફુલ્લ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP