GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ?

અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
ચીમનભાઈ પટેલ
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
“પ્રો. બ. ક. ઠાકોર અધ્યયન ગ્રંથ'' એ કોનું સંપાદન છે ?

નિરંજન ભગત
જયંત પાઠક
મકરંદ દવે
વિનોદ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે ?

મધ્ય મગજ
લંબમજ્જા
બૃહદ્ મસ્તિષ્ક
લઘુમસ્તિષ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભુજમાં આવેલ હબા ડુંગર પાસે કોની સમાધિ આવેલ છે ?

સંત સાંસતિયાજી
જેસલ-તોરલ
મેકરણદાદા
જમાદાર ફતેહ મહમ્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP