Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ?

માધવસિંહ સોલંકી
ચીમનભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
ઈશ્વર જેવો ઈશ્વર કેવળ એક જ છે

અનન્વય
ઉત્પ્રેક્ષા
સજીવારોપણ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
વિદ્યુત - ઊર્જાનું પાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરવા માટે ક્યું સાધન વપરાય છે ?

વિદ્યુત જનરેટર
વિદ્યુત ઓવન
વિદ્યુત મોટર
વિદ્યુત ઈસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
દેવાધિદેવ શિવજીના અઢ્ઢાવીસમાં અવતાર ભગવાન લકુલીશનું જન્મસ્થળ જણાવો.

ઉત્કંઠેશ્વર
દારૂકાવન
કાયાવરોહણ
ગરૂડેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
‘ઈવા ડેવ’ ઉપનામ ધરાવતા લેખકનું નામ જણાવો.

નટવરલાલ બુચ
એન્ટન ચેખોવ
પ્રફુલ્લ દવે
દિલીપ રાણપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP