GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ? માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરી બાબુભાઈ પટેલ માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરી બાબુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ઈશ્વર જેવો ઈશ્વર કેવળ એક જ છે અનન્વય ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 વિદ્યુત - ઊર્જાનું પાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરવા માટે ક્યું સાધન વપરાય છે ? વિદ્યુત જનરેટર વિદ્યુત ઓવન વિદ્યુત મોટર વિદ્યુત ઈસ્ત્રી વિદ્યુત જનરેટર વિદ્યુત ઓવન વિદ્યુત મોટર વિદ્યુત ઈસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 દેવાધિદેવ શિવજીના અઢ્ઢાવીસમાં અવતાર ભગવાન લકુલીશનું જન્મસ્થળ જણાવો. ઉત્કંઠેશ્વર દારૂકાવન કાયાવરોહણ ગરૂડેશ્વર ઉત્કંઠેશ્વર દારૂકાવન કાયાવરોહણ ગરૂડેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમની રચના કયા વર્ષમાં કરવામાં આવી ? 1972 1970 1975 1969 1972 1970 1975 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ‘ઈવા ડેવ’ ઉપનામ ધરાવતા લેખકનું નામ જણાવો. નટવરલાલ બુચ એન્ટન ચેખોવ પ્રફુલ્લ દવે દિલીપ રાણપુરા નટવરલાલ બુચ એન્ટન ચેખોવ પ્રફુલ્લ દવે દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP