GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
સાહુ જૈન પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રોહન એક કામ 5 મિનિટમાં પુરુ કરે છે, તો તેનો કામનો દર ___ કામ / સેકન્ડ થાય.

1/5 કામ/સેકન્ડ
1/300 કામ/સેકન્ડ
5/1 કામ/સેકન્ડ
300 કામ/સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP