Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારતમાં કોનો જન્મદિન 15 સપ્ટેમ્બર 'એન્જિનિયર દિવસ’ તરીકે ઉજવાય છે ?

શ્રી એમ.વિશ્વેશ્વરૈયા
શ્રી સુબ્રમણ્યમ રામાદુરાઈ
આપેલ પૈકી એક પણ નહીં
શ્રી ઈ. શ્રીધરન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

સુનીત શર્મા
સંદીપ અગ્રવાલ
સુભાષચંદ્ર ખુંટિયા
સરદાર ઈકબાલસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP