GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યુ હતું ?

મહિપાલ ગોહિલ
વલ્લભ ભરવાડ
મુળરાજ ઘેવર
હમીરજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

પ્રસાદ - કૃપા
પુષ્ટ - પાતળું
પૃષ્ઠ - પીઠ
પ્રાસાદ - મહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP