GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સરળતાથી મિશ્ર થઈ જતાં બે કે તેથી વધુ પ્રવાહીના ઉત્કલનબિંદુ વચ્ચેનો તફાવત ___ કરતા ઓછો હોય, તો તેમના અલગીકરણ માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વપરાય છે.

25 K
27°C
273 K
25°C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
તાજેતરમાં ભારતની કઈ યોજના અંતર્ગત સોમનાથના ડેવલપમેન્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા નાણાંકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે ?

પ્રસાદ
પંચામૃત
અનુષ્ઠાન
નૈવેધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP