GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અનુશ્રુતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી ?

રાણી ઉદયમતી
પંચાસરના રાજા જયશિખરી
મામા સુરપાળ
અણહિલ ભરવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
‘‘આજ લગી હું એમ જાણતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક" એવા ઉદ્ગારો મીરાંએ કોને રાંબોધીને કર્યા ?

ગિરિધર ગોપાલ
ભોજરાજ
ગોસાંઈ
રઈદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે.

નઝમ, લબ્ઝ
મત્લા, મકતા
પંક્તિ, નઝમ
લબ્ઝ, મત્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
યોગ્ય જોડકાં જોડો.
(a) લઘુમતીઓના હિતોનું રક્ષણ
(b) ખેતી અને પશુપાલન વ્યવસ્થા
(c) લોકસભાની રચના
(d) ગ્રામ પંચાયતોની રચના
(1) આર્ટિકલ – 81
(2) આર્ટિકલ – 48
(3) આર્ટિકલ – 40
(4) આર્ટિકલ – 29

c - 1, a - 4, d – 3, b – 2
b - 3, d - 2, c - 4, a - 1
d - 2, b - 3, a - 4, c - 1
a - 4, c - 2, d – 3, b – 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP