GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અનુશ્રુતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી ? અણહિલ ભરવાડ પંચાસરના રાજા જયશિખરી રાણી ઉદયમતી મામા સુરપાળ અણહિલ ભરવાડ પંચાસરના રાજા જયશિખરી રાણી ઉદયમતી મામા સુરપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 જો બે સંખ્યાઓનો સરવાળો 36 હોય અને તફાવત 6 હોય તો બન્ને સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય ? આપેલ બંને 6 : 5 7 : 5 5 : 7 આપેલ બંને 6 : 5 7 : 5 5 : 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ' (b) ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે' (c) 'વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે' (d) ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા' (1) મીરાં (2) હરીન્દ્ર દવે (3) બોટાદકર (4) નર્મદ c - 1, d - 2, a - 4, b - 3 d - 2, c - 1, b - 4, a - 3 a - 1, b - 4, d - 3, c - 2 b - 4, a - 2, c - 3, d - 1 c - 1, d - 2, a - 4, b - 3 d - 2, c - 1, b - 4, a - 3 a - 1, b - 4, d - 3, c - 2 b - 4, a - 2, c - 3, d - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ ક્યા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ? અનુચ્છેદ - 318 અનુચ્છેદ - 317 અનુચ્છેદ - 316 અનુચ્છેદ - 315 અનુચ્છેદ - 318 અનુચ્છેદ - 317 અનુચ્છેદ - 316 અનુચ્છેદ - 315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank : Such an act would not be kind even if it ___ just. is were will be was is were will be was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે ? ચોથા ભાગનું થશે અડધું થશે બમણું થશે ચાર ગણું થશે ચોથા ભાગનું થશે અડધું થશે બમણું થશે ચાર ગણું થશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP