ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ? જયશંકર સુંદરી બાપુલાલ નાયક દીના પાઠક ઉપેન્દ્ર ત્રિવેદી જયશંકર સુંદરી બાપુલાલ નાયક દીના પાઠક ઉપેન્દ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભવની ભવાઈ" ફિલ્મનું પટકથાલેખન કોણે કર્યું છે ? ચુનીલાલ મડિયા મણિલાલ દેસાઈ ધીરુબહેન પટેલ કાન્તિ ભટ્ટ ચુનીલાલ મડિયા મણિલાલ દેસાઈ ધીરુબહેન પટેલ કાન્તિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ? મોહન પરમાર લાભશંકર ઠાકર વેણીભાઇ પુરોહિત રાજેન્દ્ર શુકલ મોહન પરમાર લાભશંકર ઠાકર વેણીભાઇ પુરોહિત રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દશકુમારચરિત'ના રચિયતા... બાણભટ્ટ અશ્વઘોષ ભારવિ દંડિન બાણભટ્ટ અશ્વઘોષ ભારવિ દંડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' ___ છે. આખ્યાન મહાકાવ્ય પદ્યનવલિકા લોકગીત આખ્યાન મહાકાવ્ય પદ્યનવલિકા લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કવિતાના કવિ કોણ છે ? મકરંદ દવે હરીન્દ્ર દવે ઉમાશંકર જોષી ચંદ્રવદન મહેતા મકરંદ દવે હરીન્દ્ર દવે ઉમાશંકર જોષી ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP