ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક. મા. મુનશી રચિત નથી ? ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા જય સોમનાથ કરણઘેલો ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા જય સોમનાથ કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ? ભોળાભાઈ પટેલ ધનસુખલાલ મહેતા ગૌરીશંકર જોષી નવલરામ ત્રિવેદી ભોળાભાઈ પટેલ ધનસુખલાલ મહેતા ગૌરીશંકર જોષી નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલકથા આત્મકથા કવિતા નિબંધ નવલકથા આત્મકથા કવિતા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની આત્મકથા કઇ છે ? સુરત મુજ ઘાયલ ભૂમિ અસૂર્યલોક ઉજાગરો નિર્લેપ સુરત મુજ ઘાયલ ભૂમિ અસૂર્યલોક ઉજાગરો નિર્લેપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રત્યાલંબન’ લઘુકથાસંગ્રહ કોનો છે ? મોહનલાલ પટેલ મોહન પરમાર જ્યંતીલાલ ગોહિલ રાવજી પટેલ મોહનલાલ પટેલ મોહન પરમાર જ્યંતીલાલ ગોહિલ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? પાનબાઈ ગંગાસતી મીરાબાઈ દયારામ પાનબાઈ ગંગાસતી મીરાબાઈ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP