સામાન્ય જ્ઞાન (GK)
રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ?

45 વર્ષ
58 વર્ષ
28 વર્ષ
ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ

માત્ર 1,2,3,4
આપેલ તમામ
માત્ર 2,3,4
માત્ર 1,2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે.

દર્શક
રાજેન્દ્ર શાહ
પનાલાલ પટેલ
નારાયણ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP