ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગુજરાતી લેખકો અને તેમની રચના અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નંદશંકર - કરણઘેલો
ચંદ્રવદન મહેતા - આગગાડી
ક.મા.મુનશી - કાકાની શશી
કાકાસાહેબ કાલેલકર - વિસામો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘જાણી લે જગદગુરુ જગદીશ, શીશ નામાવ તેને પાય રે.’ - આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

અન્યોક્તિ
યમક
ઉત્પ્રેક્ષા
પ્રાસસાંકળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP