ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ?

નાનાભાઈ ભટ્ટ
સ્વામી આનંદ
રાજેન્દ્ર શાહ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
'હિંદ છોડો' લડત
ભારતનો પ્રારંભિક ઈતિહાસ
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP