ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ?

માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ.
રોશની આવી પણ એ ન આવી.
તમે આવો તો વાત કંઈ જામે.
એ અને રોશની આવ્યા પણ ખરા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ?

જ સ જ સ ય લ ગા
મ ર ભ ન ય ય ય
ય મ ન સ ભ લ ગા
મ સ જ સ ત ત ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP