ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોંમાંથી સરી પડે તેને ___ કહે છે ?

એક પણ નહીં
કેવળપ્રયોગી
નામયોગી
ઉભયાન્વયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ?

ઉજળું એટલું દૂધ નહીં
ખોટો રૂપિયો ચળકે ઘણો
ખાલી ચણો વાગે ઘણો
અધૂરો ઘડો છલકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP