કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાર ભૈયાને તેર ચોકા શકિતશાળી હોય તેને વધુ લાભ મળે મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય શકિતશાળી હોય તેને વધુ લાભ મળે મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘેટી ચરવા ગઈને ઊન મૂકીને આવી થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે સામે ચાલીને આવતો ફાયદો ઘેટીને બહાર ચરવા ના મોકલાય થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે સામે ચાલીને આવતો ફાયદો ઘેટીને બહાર ચરવા ના મોકલાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ? પારકી આશા સદા નિરાશ મન હોય તો માળવે જવાય ઉતાવળે આંબા ન પાકે હાથનાં કર્યા હૈયે વાગ્યાં પારકી આશા સદા નિરાશ મન હોય તો માળવે જવાય ઉતાવળે આંબા ન પાકે હાથનાં કર્યા હૈયે વાગ્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો ઉંમરમાં ઉધાર ચાલતો નથી વધુ ને વધુ ભીંસ અનુભવવી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? ઉંમરમાં ઉધાર ચાલતો નથી વધુ ને વધુ ભીંસ અનુભવવી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય વાઘરીવાડમાં મરણ થાય છે ઘોને મરવાની બીક લાગતી નથી વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે વાઘરીવાડમાં મરણ થાય છે ઘોને મરવાની બીક લાગતી નથી વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવતનો વિરોધી અર્થ જણાવો.ઘરડાં ગાડા વાળે ભસતો કૂતરો ભાગ્યે જ કરડે મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ સાઠે બુદ્ધિ નાઠે પગ જોઈ પાથરણું તાણવું ભસતો કૂતરો ભાગ્યે જ કરડે મહેતો મારેય નહિ ને ભણાવેય નહિ સાઠે બુદ્ધિ નાઠે પગ જોઈ પાથરણું તાણવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP