કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બાર ભૈયાને તેર ચોકા

સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય
શકિતશાળી હોય તેને વધુ લાભ મળે
જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય
મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો

સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં.
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

ઘોને મરવાની બીક લાગતી નથી
વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે
વાઘરીવાડમાં મરણ થાય છે
ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ એવો છે જે સમાન અર્થ ધરાવતો નથી ?

ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય
ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં
ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં
કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ?

ઝેરથી માણસની પરખ થાય છે
મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ?
કડવાં વેણથી આપણને દુઃખ થાય છે
ગોળથી કીડીને મઝા પડે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘેટી ચરવા ગઈને ઊનમૂકીને આવી

ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે.
ઘેટીને બહાર ચરવા ના મોકલાય.
થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી.
સામે ચાલીને આવતો ફાયદો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP