કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે. જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે. જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘેટી ચરવા ગઈને ઊનમૂકીને આવી ઘેટીને બહાર ચરવા ના મોકલાય. ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. સામે ચાલીને આવતો ફાયદો. થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. ઘેટીને બહાર ચરવા ના મોકલાય. ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. સામે ચાલીને આવતો ફાયદો. થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) એક હાથની આંગળી, નાની શું ને માટી શું ? માણસની આંગળીઓ સરખી હોતી નથી. હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? માણસની આંગળીઓ સરખી હોતી નથી. હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘ઇચ્છા હોય તો બધુ થાય’ - આવો અર્થ આપતી કહેવત નીચેના વિકલ્પોમાંથી શોધો. આપ સમાન બલ નહીં મન હોય તો માળવે જવાય મન ચંગા તો કથરોટ મેં ગંગા ધરમના કામમાં ઢીલ નહીં આપ સમાન બલ નહીં મન હોય તો માળવે જવાય મન ચંગા તો કથરોટ મેં ગંગા ધરમના કામમાં ઢીલ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સાપ ગયા ને લીસોટા રહ્યા પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. વખાણીએ તે જ ખરાબ નીવડે. પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. વખાણીએ તે જ ખરાબ નીવડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.હજામના હાથમાં આરસી આવવી ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. નરમાશથી કામ પાર પડતું નથી. હજામને દાઢી કરવામાં સુખ મળે છે. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. નરમાશથી કામ પાર પડતું નથી. હજામને દાઢી કરવામાં સુખ મળે છે. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP