કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સંપ ત્યાં જંપ કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. સંપ અને જંપને કદી બનતું નથી. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. સંપ અને જંપને કદી બનતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક નર હજાર હુન્નર એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી માણસ છે તો હજાર કામ મળી રહેશે એકસમાન વર્તાવ દાખવે માણસને મહેનત ગમતી નથી એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી માણસ છે તો હજાર કામ મળી રહેશે એકસમાન વર્તાવ દાખવે માણસને મહેનત ગમતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘ઇચ્છા હોય તો બધુ થાય’ - આવો અર્થ આપતી કહેવત નીચેના વિકલ્પોમાંથી શોધો. ધરમના કામમાં ઢીલ નહીં મન ચંગા તો કથરોટ મેં ગંગા આપ સમાન બલ નહીં મન હોય તો માળવે જવાય ધરમના કામમાં ઢીલ નહીં મન ચંગા તો કથરોટ મેં ગંગા આપ સમાન બલ નહીં મન હોય તો માળવે જવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે. જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જ હોય છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે. જ્યાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળી સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો ઉંમરમાં ઉધાર ચાલતો નથી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. વધુ ને વધુ ભીંસ અનુભવવી પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? ઉંમરમાં ઉધાર ચાલતો નથી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. વધુ ને વધુ ભીંસ અનુભવવી પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP