Talati Practice MCQ Part - 1
16 ડિસેમ્બર, 2017 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યા રાજ્યમાં ગરીબોને મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી ?

ઓરિસ્સા
ઉત્તરપ્રદેશ
બિહાર
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

લાભશંકર ઠાકર
ઉમાશંકર જોશી
રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સૌપ્રથમવાર કયારે વિપક્ષના નેતાને કાયદેસરની માન્યતા મળી હતી ?

ઈ.સ. 1972
ઈ.સ. 1975
ઈ.સ. 1962
ઈ.સ. 1965

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP