Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? કૃષિ ઓઝોન હવામાન પર્યાવરણ કૃષિ ઓઝોન હવામાન પર્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગ્રાફમાં સીધી રેખા (1, -4) અને (-2, 6) બિંદુઓમાંથી પસાર થાય છે. તો તેનું સમીકરણ ___ 10x + 3y = 0 10x + 3y + 2 = 0 10x - 3y - 22 = 0 10x + 3y + 22 = 0 10x + 3y = 0 10x + 3y + 2 = 0 10x - 3y - 22 = 0 10x + 3y + 22 = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે ? પેસિફિક એટલાન્ટિક પ્રશાંત હિન્દ પેસિફિક એટલાન્ટિક પ્રશાંત હિન્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 34.56 મી² 1728 મી² 600 મી² 430 મી² 34.56 મી² 1728 મી² 600 મી² 430 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ધાતુનો ઘન 4 સે.મી. × 9 સે.મી. × π સે.મી. ને પીગાળીને એક ગોળો બનાવે તો તેની ત્રિજ્યા કેટલી થાય ? 5 સે.મી. 3 સે.મી. 1 સે.મી. 4 સે.મી. 5 સે.મી. 3 સે.મી. 1 સે.મી. 4 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ? ઉર્મિલાદેવી મીનળદેવી તેજલદેવી કાનનદેવી ઉર્મિલાદેવી મીનળદેવી તેજલદેવી કાનનદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP