Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? પર્યાવરણ ઓઝોન હવામાન કૃષિ પર્યાવરણ ઓઝોન હવામાન કૃષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગાંધીજીને ધોરણ પાંચમામાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ? ચાર સાત આઠ પાંચ ચાર સાત આઠ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ? 29-04-1900 25-02-1898 27-03-1899 23-01-1897 29-04-1900 25-02-1898 27-03-1899 23-01-1897 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ? દુલા ભાયા કાગ ઇસ્માઇલભાઈ નાગોરી અંકિત ત્રિવેદી જલન માતરી દુલા ભાયા કાગ ઇસ્માઇલભાઈ નાગોરી અંકિત ત્રિવેદી જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? ન્યુલૅન્ડે મેન્ડેલીફે ડાલ્ટને ડોબરેનરે ન્યુલૅન્ડે મેન્ડેલીફે ડાલ્ટને ડોબરેનરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો. 4 -5 5 -4 4 -5 5 -4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP