ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
વુલેસ્ટોનાઈટ ખનીજ ક્યાં ઉપયોગમાં વપરાય છે ?

ઉન ઉદ્યોગ
ટાઇલ્સ ઉદ્યોગ
મોબાઇલ ફોન ઉદ્યોગ
વાસણ ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
જેસોરની ટેકરીઓ કયા સ્થળો ની વચ્ચે આવેલી છે ?

બોટાદ અને ગઢડા
ગાંધીનગર અને વિસનગર
તળાજા અને સાળંગપુર
દાતા અને પાલનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
લાલ બહાદુર શાસ્ત્રી
ગાંધીજી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
સુરખાબના પ્રજનન માટેનું સ્થળ "સુરખાબનગર" ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે ?

વેળાવદર
કચ્છ
નળ સરોવર
પીરોટન ટાપુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP